આયુષ્માન ભારત યોજના 2025 । Ayushman Bharat Yojana Gujarat 2025
આયુષ્માન ભારત યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક આરોગ્ય યોજના છે, જેના માધ્યમથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફતમાં સારવારની સુવિધા આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત સરકાર દર વર્ષે દરેક પાત્ર પરિવારને રૂ. 5 લાખ સુધીની આરોગ્ય કવરેજ આપે છે. તો આ યોજના શું છે? તેનું મુખ્ય હેતુ શું છે? તેનું કવરેજ કેટલું … Read more