પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2025 | PM Surya Ghar Yojana 2025

PM Surya Ghar Yojana 2025

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક નવી અને લાભદાયી ઊર્જા યોજના છે, જેના માધ્યમથી સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફતમાં વીજળી મળી શકે છે. આ યોજના હેઠળ પાત્ર ઘરમાલિકો માટે છત ઉપર સોલાર પેનલ લગાડવાની સુવિધા આપવામાં આવે છે અને સરકાર તેની પાછળ 78 હજાર રૂપિયા સુધીની સબસિડી … Read more

મધ્યાહન ભોજન યોજના 2025 । Madhyahan Bhojan Yojana Gujarat 2025

Madhyahan Bhojan Yojana Gujarat 2025

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારતમાં પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે “મધ્યાહન ભોજન યોજના”ની શરૂઆત કરવામાં આવી હતી. આજે આ યોજના “પીએમ પોષણ યોજના” તરીકે ઓળખાય છે. આ કાર્યક્રમ બાળકોના આરોગ્ય અને શિક્ષણ બંનેને સીધો લાભ આપે છે. ખાસ કરીને ગરીબ અને પછાત વર્ગના બાળકો માટે આ યોજના આશીર્વાદરૂપ … Read more

આયુષ્માન ભારત યોજના 2025 । Ayushman Bharat Yojana Gujarat 2025

Ayushman Bharat Yojana Gujarat

આયુષ્માન ભારત યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક આરોગ્ય યોજના છે, જેના માધ્યમથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફતમાં સારવારની સુવિધા આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત સરકાર દર વર્ષે દરેક પાત્ર પરિવારને રૂ. 5 લાખ સુધીની આરોગ્ય કવરેજ આપે છે. તો આ યોજના શું છે? તેનું મુખ્ય હેતુ શું છે? તેનું કવરેજ કેટલું … Read more

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના 2025 | Mukhyamantri Bhagyalaxmi Bond Yojana 2025

Mukhyamantri Bhagyalaxmi Bond Yojana

માતા-પિતાને દીકરી થાય ત્યારે તેમને સૌથી વધુ એ જ ચિંતા થતી હોય છે કે આગળ જઈને એનું ભણતર કે લગ્ન કઈ રીતે સંભાળવા? ખાસ કરીને એવા માતા-પિતા જે પોતે મહેનતનું કામ કરે છે. તેમના માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ હોય છે, તો દીકરીના ભવિષ્ય માટે બચત કરવી એ તો બહુ મોટી વાત છે. એવા પરિવારો … Read more

ભોજન બિલ સહાય યોજના 2025 | Bhojan Bill Sahay Yojana 2025

Bhojan Bill Sahay Yojana 2025

ગુજરાત રાજ્યની સરકાર દ્વારા નાની-મોટી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે, જેનાથી સામાન્ય પ્રજાજનોને સીધી રીતે લાભ મળી રહ્યો છે. આવી જ એક અનોખી અને ઉપયોગી યોજના ભોજન બિલ સહાય યોજના છે. આજના સમયમાં જ્યારે ઘણા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને દીકરીઓ ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે હાયર એજ્યુકેશનમાં આગળ વધવામાં અસમર્થ બને છે, ત્યારે આ યોજના … Read more

બિયારણ સહાય યોજના 2025 । Biyaran Sahay Yojana Gujarat 2025

Biyaran Sahay Yojana Gujarat 2025

ગુજરાત સરકાર દર વર્ષે ખેતીને વધુ ફળદ્રુપ અને અસરકારક બનાવવા માટે નવી યોજનાઓ અમલમાં મૂકે છે. હાલના સમયમાં બિયારણની ગુણવત્તા ખેતીના પાકને સીધો અસર કરે છે. ખેડૂતો સારી ઉપજ મેળવે એ માટે યોગ્ય, હાઈબ્રિડ અને રોગપ્રતિરોધક બિયારણની જરૂરિયાત રહે છે. આવી જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા “બિયારણ સહાય યોજના” શરૂ કરવામાં આવી છે. … Read more